સ્થાપના 1993

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર

અમારો ધ્યેય બાળકને બાલમંદિરમાં સપનાના સ્વર્ગ સમોવડું વાતાવરણ પૂરું પાડવું કે જ્યાં બાળક ખુશહાલ રહે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સર્વાંગી ઉછેર પામે.

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

બાલમંદિર બાળકોના સર્વાંગી વિકાસમાં દીવાદાંડી સમાન ઊભું છે. અમારો ધ્યેય બાળકને બાલમંદિરમાં સપનાના સ્વર્ગ સમોવડું વાતાવરણ પૂરું પાડવું કે જ્યાં બાળક ખુશહાલ રહે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સર્વાંગી ઉછેર પામે. 



અમારા દિલેર દાતાશ્રીને ભુલકાંઓમાં બાળદેવોના દર્શન થયા અને વર્ષ ૧૯૯૩માં માત્ર ૫૫ નાનકડા ભૂલકાંઓએ પાપા પગલી માંડી અને બાલમંદિરની શરૂઆત થઇ. આજે વર્ષ ૨૦૨૫ માં અમારું બાલમંદિર વિશાળ વટવૃક્ષ બન્યું જે કુલ ૨૯૬ ભૂલકાઓના કલરવ દ્વારા ગુંજતું રહે છે.



અમારો અતુટ ધ્યેય બાળકોની આંતરિક પ્રતિભાને ઓળખી અને તેનું જતન કરવાનો છે. તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય બનાવવા માટે અમે આવશ્યક કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ છીએ.

પ્રિન્સિપાલનો સંદેશ

શ્રીમતી કુસુમબેન મથુરદાસ સોલંકી - આચાર્ય

શ્રીમતી કુસુમબેન મથુરદાસ સોલંકી

આચાર્ય

શિક્ષકનું જીવન વિદ્યાક્ષેત્ર માટે સમર્પિત છે. ગુરુની જેમ બાળકો પણ અમારા માટે વંદનીય છે.

અનુભવ

૧૯૯૩ થી કાર્યરત

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

Library

Library

Multimedia

Multimedia

Activity Room

Activity Room

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ઇમેલ

idchaudharybalmandir@gmail.com

સોમ - શનિ: સવારે 9:00 થી સાંજે 5:00

અમારું લોકેશન

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર