બાલમંદિર બાળકોના સર્વાંગી વિકાસમાં દીવાદાંડી સમાન ઊભું છે. અમારા દિલેર દાતાશ્રીને ભુલકાંઓમાં બાળદેવોના દર્શન થયા અને વર્ષ ૧૯૯૩માં માત્ર ૫૫ નાનકડા ભૂલકાંઓએ પાપા પગલી માંડી અને બાલમંદિરની શરૂઆત થઇ. આજે વર્ષ ૨૦૨૫ માં અમારું બાલમંદિર વિશાળ વટવૃક્ષ બન્યું જે કુલ ૩૦૩ ભૂલકાંઓના કલરવ દ્વારા ગુંજતું રહે છે.
અમારો અતુટ ધ્યેય બાળકોની આંતરિક પ્રતિભાને ઓળખી અને તેનું જતન કરવાનો છે. તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય બનાવવા માટે અમે આવશ્યક કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ છીએ.
નર્સરી, સોપાન-૧ અને સોપાન-૨ (બાલવાટિકા)
સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે
અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો
અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.
અમારા કેમ્પસના સ્મરણિય પળોનો અનુભવ કરો – સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થી પ્રદર્શનો અને ઘણું વધુ.
આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક
અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.
મદદનીશ શિક્ષિકા
મદદનીશ શિક્ષિકા
મદદનીશ શિક્ષિકા
ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી
28 Jan 2020
28 Jan 2016
28 Jan 2015
એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.
શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર